કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......
બેક્ટેરિયમ
વાઈરસ
પ્રજીવ
પટ્ટીકૃમિ
હિપેટાઈટીસ$-B$ ની રસી ........... માંથી બનાવવામાં આવે છે.
સામાન્ય રીતે ક્યા સૂક્ષ્મજીવમાં રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે ?
પ્લાઝમોડીયમ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે?
યકૃત સીરોસીસ થવા માટે જવાબદાર દ્રવ્ય કયું છે ?
એનીમીયા .......... રોગમાં નિર્માણ પામે છે.