કોણે એવું વિધાન કહ્યું છે કે તંદુરસ્તી એ મન અને શરીરની એક અવસ્થા છે કે જેમાં કેટલીક પ્રકૃતિઓનું સંતુલન હોય?
હિપ્પોક્રેટસ
ઔષધો વિશેની ભારતીય આયુર્વેદ પદ્ધતિ
વીલીયમ હાર્વે
$(A)$ અને $(B)$ બંને
હિસ્ટેમાઈન દ્વારા ઉત્પન્ન થયેલ બળતરા યુક્ત પ્રતિક્રિયા $.... $ છે
ઇન્ટરફેરોન્સ …......
બોટલીસમ ક્લોસ્ટીડીયમ બોટુલનમની ............... ને અસરને કારણે થાય છે.
રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........