$X-$ રે ની શોધ કોણે કરી?

  • A

    વિલ્હેમ કે. રોન્ટજન

  • B

    એચ.કીસીન્જેર 

  • C

    સર સી.વી. રામન

  • D

    મેઘનાદ સહા

Similar Questions

નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .

  • [AIPMT 1995]

$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.

$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.

$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.

જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?

ચોથીયો જવર એ દર $72$ કલાકે તાવના ફરી થવાથી ઓળખી શકાય છે, અને તે.........થી થાય છે.