જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.

  • A

    ખોરાક માટે

  • B

    પ્રજનન માટે

  • C

    ખોરાક અને આશ્રય બંને માટે

  • D

    એક પણ નહી

Similar Questions

 નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?

કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?

  • [AIPMT 2002]

ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?

  • [AIPMT 1998]

નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?

સ્ત્રોતનું વિભાજન એ મહત્વની ક્રિયાવિધિ છે જે $.......$