$DNA$ નાં મલ્ટિપ્લીકેશન ને ......કહે છે
પ્રત્યાંકન
સ્વયંજનન
ભાષાંતર
પરિક્રમણ
ટીલોમીયર્સ એ ઉત્સેચક છે. જે .... છે.
સેન્ટ્રોમીયર .............. માટે જરૂરી છે.
$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?
માઈક્રોસેટેલાઈટ પુનરાવર્તિત કેટલાં $bp$ ની સરળ શૃંખલા ધરાવે છે ?