નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?
આનુવાંશિક દ્રવ્યના જથ્થામાં ફેરફાર થતો નથી.
ઉમર
સજીવની શારીરિક ક્રિયા
જીવનચક્રની વિવિધ અવસ્થાઓ
બેક્ટેરિયામાં $AUG$ સંકેત ........માટે આધારિત હોય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ઉત્સેચક) |
કોલમ - $II$ (નિર્માણ) |
$P$ $RNA$ પોલિમરેઝ$-I$ | $I$ $rRNA (18\, s , 28\, s , 5.8\, s )$ |
$Q$ $RNA$ પોલિમરેઝ$-II$ | $II$ $tRNA, 5\, S rRNA, SnRNAs$ |
$R$ $RNA$ પોલિમરેઝ$-III$ | $III$ $hn RNA$ |
ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ
મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ક્યું છે ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $I$ | કૉલમ $II$ |
$(a)$ $m-RNA$ | $(i)$ રીબોઝૉમ્સ નામની અંગીકા જોવા મળે છે. |
$(b)$ $t-RNA$ | $(ii)$ $DNA$ માથી પ્રોટીન બનાવવાની માહિતી કોશરસમાં લઈ જાય |
$(c)$ $r-RNA$ | $(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે |
$(d)$ $RNA$ | $(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે |