નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?

  • A

    આનુવાંશિક દ્રવ્યના જથ્થામાં ફેરફાર થતો નથી. 

  • B

    ઉમર

  • C

    સજીવની શારીરિક ક્રિયા

  • D

    જીવનચક્રની વિવિધ અવસ્થાઓ

Similar Questions

બેક્ટેરિયામાં $AUG$ સંકેત ........માટે આધારિત હોય છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(ઉત્સેચક)

કોલમ - $II$

(નિર્માણ)

$P$ $RNA$ પોલિમરેઝ$-I$ $I$ $rRNA (18\, s , 28\, s , 5.8\, s )$
$Q$ $RNA$ પોલિમરેઝ$-II$ $II$ $tRNA, 5\, S rRNA, SnRNAs$
$R$ $RNA$ પોલિમરેઝ$-III$ $III$ $hn RNA$

ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ 

મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ક્યું છે ?

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.

કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ $m-RNA$ $(i)$ રીબોઝૉમ્સ નામની અંગીકા જોવા મળે છે.
$(b)$ $t-RNA$ $(ii)$ $DNA$ માથી પ્રોટીન બનાવવાની માહિતી કોશરસમાં લઈ જાય
$(c)$ $r-RNA$ $(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે
$(d)$ $RNA$ $(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે