$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
નાઈટ્રોજન બેઈઝ
શર્કરા
ફોસ્ફેટ જૂથ
ઉપરના બધા જ
“સિગ્નલ સંકલ્પના” -સ્ત્રાવી પ્રકારના પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?
$DNA$ પ્રોફાઈલિંગનાં ક્યાં તબક્કામાં નાઈટ્રોસેલ્યુલોઝ પટલ વપરાય છે?
પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.
સપ્લીસીઓઝોમ્સ ............. કોષમાં જોવા મળતા નથી.
નીચેનામાંથી શેની સુકોષકેન્દ્રમાં પશ્વ પ્રત્યાંકન પ્રક્રિયાઓ દરમિયાન જરૂરીયાત નથી ?