મૂળથી પર્ણ તરફ ખનીજોનું સ્થળાંતર આના દ્વારા થાય છે:

  • A
    જલવાહક
  • B
    અન્નવાહક
  • C
    ચાલનીનલિકાઓ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

મૂળ દ્વારા શોષાયેલા ખનિજો જલવાહક પેશી $(xylem)$ દ્વારા ઉપર તરફ વહન પામે છે. તેઓ જે ભાગોમાં તેમની સૌથી વધુ જરૂર હોય છે ત્યાં કેવી રીતે પહોંચે છે? શું વનસ્પતિના તમામ ભાગોને સમાન પ્રમાણમાં ખનિજો મળે છે?

ખનિજો જમીનમાં પૂરતા પ્રમાણમાં હાજર હોય છે. શું વનસ્પતિએ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોના પ્રકારને સમાયોજિત કરવાની જરૂર છે? કયા અણુઓ આને સમાયોજિત કરવામાં મદદ કરે છે? વનસ્પતિઓ જલવાહક સુધી પહોંચતા દ્રાવ્યોના પ્રકાર અને જથ્થાનું નિયમન કેવી રીતે કરે છે?

વનસ્પતિના તમામ ભાગોમાં પ્રકાંડ દ્વારા આયનોનું વહન શેના દ્વારા થાય છે?

મૂળમાં સક્રિય વહન શા માટે થાય છે?

ખનીજ આયનો મૂળના કોષોની દીવાલમાંથી શેમાં પ્રવેશે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo