$600 \ K$ અને $0.5 \ MPa$ પર એક આદર્શ વાયુ '$X$' ના $20.0 \ dm^{3}$ નું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ થાય છે જ્યાં સુધી વાયુનું દબાણ $0.2 \ MPa$ ન થાય. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (આપેલ છે: $\log\,2=0.3010$ અને $\log\,5=0.6989$)

  • A
    $w=-9.1 \ kJ, \Delta U=0, \Delta H=0, q=9.1 \ kJ$
  • B
    $w=9.1 \ J, \Delta U=9.1 \ J, \Delta H=0; q=0$
  • C
    $w=+4.1 \ kJ, \Delta U=0, \Delta H=0; q=-4.1 \ kJ$
  • D
    $w=-3.9 \ kJ, \Delta U=0, \Delta H=0; q=3.9 \ kJ$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રતિવર્તી ચક્રીય પ્રક્રમ અનુભવે છે. આ પ્રક્રમમાં થતું કાર્ય કેટલું હશે ($,V_1P_1$ માં)?

જો $100$ મોલ $H_2O_2$ નું $1$ bar અને $300$ $K$ તાપમાને વિઘટન થાય,તો $50$ મોલ $O_{2(g)}$ દ્વારા $1$ bar દબાણની વિરુદ્ધ થતું કાર્ય $(kJ)$ કેટલું હશે?
$2H_2O_{2(l)} \rightleftharpoons 2H_2O_{(l)} + O_{2(g)}$
$(R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1})$

આદર્શ વાયુનું સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિમાં પ્રતિવર્તી વિસ્તરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.
$AB \to$ સમતાપી વિસ્તરણ
$AC \to$ સમોષ્મી વિસ્તરણ
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી?

$1$ મોલ આર્ગોન વાયુને $PV^{5/2} = \text{constant}$ પ્રક્રિયા દ્વારા ગરમ કરવામાં આવે છે. જ્યારે તાપમાનમાં $\Delta T = 26 \ K$ નો ફેરફાર થાય,ત્યારે પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા શોષાય છે? ($R = 8.314 \ J \ mol^{-1} K^{-1}$ લો)

Difficult
View Solution

અચળ કદે નેપ્થેલીન $(C_{10}H_8(s))$ ની દહન ઉષ્મા $-5133 \, kJ \, mol^{-1}$ છે. તો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય .... $J$ છે $(R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}, T = 298 \, K)$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo