આદર્શ વાયુનું સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિમાં પ્રતિવર્તી વિસ્તરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.
$AB \to$ સમતાપી વિસ્તરણ
$AC \to$ સમોષ્મી વિસ્તરણ
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી?

  • A
    $\Delta S_{\text{isothermal}} > \Delta S_{\text{adiabatic}}$
  • B
    $T_{A} = T_{B}$
  • C
    $W_{\text{isothermal}} > W_{\text{adiabatic}}$
  • D
    $T_{C} > T_{A}$

Explore More

Similar Questions

$0^{\circ}C$ તાપમાને પાણી માટે ગલન એન્થાલ્પી અને બાષ્પીભવન એન્થાલ્પી અનુક્રમે $6.01 \ kJ \ mol^{-1}$ અને $45.07 \ kJ \ mol^{-1}$ છે. $0^{\circ}C$ તાપમાને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કેટલી થાય?

એક આદર્શ વાયુ $10 \ bar$ દબાણ વિરુદ્ધ $20 \ L$ થી $30 \ L$ સુધી અપ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા આઈસોએન્થાલ્પિક (isoenthalpic) હોય,તો $Q$ ની ગણતરી કરો. $(1 \ L \ bar = 100 \ J)$

પ્રક્રિયા $2 CO_{(g)} + O_{2(g)} \rightleftharpoons 2 CO_{2(g)}$ માટે,$300 \ K$ તાપમાને $\Delta_{r} G^0 = -128 \ kJ$ છે. જો પ્રક્રિયા માટે $\Delta_{r} S^0 = -40 \ J \ K^{-1}$ હોય,તો પ્રક્રિયા માટે $\Delta_{r} U$ ની ગણતરી કરો. ($kJ$ માં)

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ વાસ્તવમાં .........નો નિયમ છે.
$(ii)$ તાપમાપક થરમૉમિટર ઉષ્માગતિશાસ્ત્રના .......... નિયમ મુજબ તાપમાન માપે છે.
$(iii)$ ઉષ્મા રસાયણવિજ્ઞાનનો પાયો ઉષ્માગતિશાસ્ત્રના ......... નિયમ પર આધારિત છે.
$(iv)$ કોઈ પણ પદાર્થનું તાપમાન $1^{\circ}C$ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ......... કહે છે.

Difficult
View Solution

અચળ તાપમાને પ્રક્રિયા $Fe_{2}O_{3(s)} + 3H_{2(g)} \rightarrow 2Fe_{(s)} + 3H_{2}O_{(l)}$ માટે $\Delta H$ અને $\Delta E$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo