$m_{1}$ દળ અને $q_{1}$ વીજભાર ધરાવતો એક વીજભારિત કણ $r$ ત્રિજ્યાના વર્તુળમાં પરિભ્રમણ કરી રહ્યો છે. $q_{2}$ વીજભાર અને $m_{2}$ દળ ધરાવતો બીજો વીજભારિત કણ વર્તુળના કેન્દ્ર પર સ્થિત છે. જો પરિભ્રમણ કરતા કણનો વેગ $v$ અને આવર્તકાળ $T$ હોય,તો:

  • A
    $v=\sqrt{\frac{q_{1} q_{2} r}{4 \pi \varepsilon_{0} m_{1}}}$
  • B
    $v=\frac{1}{m_{1}} \sqrt{\frac{q_{1} q_{2}}{4 \pi \varepsilon_{0} r}}$
  • C
    $T=\sqrt{\frac{16 \pi^{3} \varepsilon_{0} m_{1} r^{3}}{q_{1} q_{2}}}$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ એકબીજાથી '$l$' અંતરે છે. જો એક વિદ્યુતભારને બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો બળનું મૂલ્ય $n$ ગણું થાય છે, જ્યાં $n$ નું મૂલ્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવેલ નિયમિત પંચકોણ તંત્ર માટે,કેન્દ્ર પર મૂકવામાં આવેલા વિદ્યુતભાર $q_0$ પર લાગતું પરિણામી સ્થિત-વિદ્યુત બળ શોધો.

બે અવાહક વિદ્યુતભારીત ધાતુના ગોળાઓ $P$ અને $Q$ જેની ત્રિજ્યા અવગણ્ય છે, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $60 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6 \times 10^{-7} \,C$ હોય, તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હશે?

$a$ બાજુવાળા ચોરસના ચાર શિરોબિંદુઓ પર $+Q$ જેટલા વિદ્યુતભારો મૂકેલા છે. તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

Difficult
View Solution

એક ચોરસના ચાર ખૂણાઓ પર $-Q$ જેટલા ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે અને તેના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર છે. જો તંત્ર સંતુલનમાં હોય,તો $q$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo