એક લાંબો પાતળો સળિયો $0.5 \ m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીના પરિઘ પર એક બિંદુએ વેલ્ડ કરેલો છે. સળિયો તકતીના સમતલમાં જ છે અને તકતીને સ્પર્શક બનાવે છે. સળિયાને અનુલક્ષીને તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા ($m$ માં) કેટલી હશે?

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{\sqrt{5}}{4}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $2 \sqrt{2}$

Explore More

Similar Questions

$L$ લંબાઈના પાતળા સળિયા $AB$ ની રેખીય દળ ઘનતા $A$ થી $B$ સુધી $\lambda(x) = \lambda_{0}(1 + \frac{x}{L})$ મુજબ બદલાય છે,જ્યાં $x$ એ $A$ થી અંતર છે. જો $M$ એ સળિયાનું દળ હોય,તો $A$ માંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા $......ML^{2}$ છે.

$R$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતી વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અક્ષ તરીકે લઈને પરિભ્રમણ કરતી વખતે તેની ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) કેટલી થાય?

$'a'$ બાજુવાળા એક દળરહિત સમબાજુ ત્રિકોણ $EFG$ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ના શિરોબિંદુઓ પર $m$ દળના ત્રણ કણો રહેલા છે. $EFG$ ના સમતલમાં $EG$ ને લંબ એવી રેખા $EX$ ને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{N}{20} ma^{2}$ છે,જ્યાં $N$ એક પૂર્ણાંક છે. $N$ નું મૂલ્ય શોધો.

બે વર્તુળાકાર રીંગના દળ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $1 : 2$ અને $2 : 1$ છે,તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

જો એક પાતળી વર્તુળાકાર રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $10 \sqrt{2} \,cm$ હોય, તો તેના વ્યાસને અનુલક્ષીને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo