$100 \ g$ પાણીમાં ઓગળેલા $6 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય $X$ નું દ્રાવણ $-0.93^{\circ} C$ તાપમાને ઠરે છે. $X$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે? ($H_2O$ માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $60$
  • B
    $140$
  • C
    $180$
  • D
    $120$

Explore More

Similar Questions

જો અબાષ્પશીલ દ્રાવ્યના $0.4 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $1.8 \ K$ હોય,તો દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો.

$2 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ $500 \ g \ mol^{-1}$) ને $57.3 \ g$ ઝાયલીનમાં ઓગાળવામાં આવ્યું હતું. જો ઝાયલીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 4.3 \ K \ kg \ mol^{-1}$ હોય,તો ઝાયલીનના ઠારબિંદુમાં થતું અવનયન.......... છે. ($K$ માં)

$1.95 \ g$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.64 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનું મોલર દળ ($g \ mol^{-1}$ માં) શોધો. $(K_{f}(C_6H_6) = 5.12 \ K \ kg \ mol^{-1})$

$0.01 \ mol \ kg^{-1}$ મોલાલિટી ધરાવતા દ્રાવણના ઠારબિંદુમાં અવનયન કયા દ્રાવક માટે સૌથી વધુ હશે? ($K_f$ ની કિંમત કૌંસમાં આપેલી છે)

પ્રવાહીનો ક્રાયોસ્કોપિક અચળાંક (cryoscopic constant) એ ઠારબિંદુ અવનયન અને ........ નો ગુણોત્તર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo