એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.5$ છે. જો આ પદાર્થના એક સમાન સળિયામાં $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ ઉદ્ભવે,તો તેના કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

  • A
    $0.6$
  • B
    $0.4$
  • C
    $0.2$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

તારને ખેંચવાથી તેની લંબાઈમાં ફેરફાર થવા છતાં તેના કદમાં કોઈ ફેરફાર થતો નથી. તારના દ્રવ્યનો પોઈસન ગુણોત્તર કેટલો હશે?

એક તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $6 \times 10^{12} \ N/m^2$ છે અને તેમાં કોઈ પણ પ્રકારનો અનુપ્રસ્થ વિકૃતિ (transverse strain) નથી,તો તેનો રિજિડિટી મોડ્યુલસ કેટલો હશે?

Difficult
View Solution

ધાતુ માટે પોઈસન ગુણોત્તરની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો કોની વચ્ચે હોય છે?

$1\, mm$ ત્રિજ્યા,$1\, m$ લંબાઈ,$Y = 2 \times 10^{11}\, N/m^2$ યંગ મોડ્યુલસ અને $\mu = \pi / 10$ પોઈસન ગુણોત્તર ધરાવતા નળાકાર તારને $100\, N$ ના બળથી ખેંચવામાં આવે છે. તેની નવી ત્રિજ્યા કેટલી થશે ($, mm$ માં)?

Difficult
View Solution

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.50$ છે. જો તે પદાર્થનો બનેલો એક સમાન સળિયો $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ અનુભવે,તો તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo