એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.50$ છે. જો તે પદાર્થનો બનેલો એક સમાન સળિયો $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ અનુભવે,તો તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

  • A
    $0.6$
  • B
    $0.4$
  • C
    $0.2$
  • D
    $0$

Explore More

Similar Questions

ધાતુ માટે પોઈસન ગુણોત્તરની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો કોની વચ્ચે હોય છે?

જો પદાર્થનો યંગ મોડ્યુલસ તેના રિજિડિટી મોડ્યુલસ (દ્રઢતા અંક) કરતા $3$ ગણો હોય,તો તેની કદ સ્થિતિસ્થાપકતા (બલ્ક મોડ્યુલસ) કેટલી હશે?

Difficult
View Solution

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.50$ છે. જો આ પદાર્થમાંથી બનેલા સમાન સળિયામાં $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ ઉદ્ભવે,તો કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

$2 \ m$ લંબાઈ અને $2.0 \times 10^{11} \ N/m^2$ યંગ મોડ્યુલસ ધરાવતા સ્ટીલના તારને બળ દ્વારા ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને ટ્રાન્સવર્સ સ્ટ્રેન (અનુપ્રસ્થ વિકૃતિ) અનુક્રમે $0.2$ અને $10^{-3}$ હોય,તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ઘનતા . . . . . . $\times 10^5 \ J/m^3$ છે.

એક તારને ખેંચતા તેની લંબાઈમાં $0.05\%$ નો વધારો થાય છે. જો તેનો પોઈસન ગુણોત્તર $0.4$ હોય,તો તેનો વ્યાસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo