પ્રકાશનું કિરણ ચાર પારદર્શક માધ્યમોમાંથી પસાર થાય છે,જેના વક્રીભવનાંક $n_{1}$,$n_{2}$,$n_{3}$ અને $n_{4}$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તમામ માધ્યમોની સપાટીઓ સમાંતર છે. જો નિર્ગમન કિરણ $DE$ એ આપાત કિરણ $AB$ ને સમાંતર હોય,તો

  • A
    $n_{1} = n_{4}$
  • B
    $n_{2} = n_{4}$
  • C
    $n_{3} = n_{4}$
  • D
    $n_{1} = \frac{n_{2} + n_{3} + n_{4}}{3}$

Explore More

Similar Questions

જો $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાતકોણ એ વક્રીભવનકોણ કરતા બમણો હોય,તો આપાતકોણ કેટલો થાય?

એક તરંગનો વેગ માધ્યમ $P$ માં $u$ છે અને માધ્યમ $Q$ માં $2u$ છે. જો તરંગ માધ્યમ $P$ માં $30^\circ$ ના ખૂણે આપાત થાય,તો વક્રીભવન કોણ .... $^o$ હશે.

હવામાં $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. આ માધ્યમમાં પ્રકાશના માર્ગ પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર $x$ છે. આ બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશનું વક્રીભવન એટલે શું?

પ્રકાશનું એક કિરણ કાચ-પાણીની સપાટી પર $i$ ખૂણે આપાત થાય છે. તે અંતે પાણીની સપાટીને સમાંતર બહાર આવે છે. તો કાચનો વક્રીભવનાંક ${\mu _g}$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo