$ELISA$ સિસ્ટમ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર આધારિત છે?

  • A
    એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયા
  • B
    પોલિમરેઝ ચેઈન રિએક્શન
  • C
    ઓટોરેડિયોગ્રાફી
  • D
    એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી

Explore More

Similar Questions

વિવિધ રોગોની સારવાર માટે જનીન થેરાપી (Gene therapy) કેવી રીતે ઉપયોગી છે?

દર્દીના (જેમાં $ADA$ જનીનનો અભાવ છે) રુધિર કોષોમાં કાર્યશીલ એડેનોસિન ડીએમિનેઝ દાખલ કરવાની પ્રક્રિયાને શું ગણી શકાય?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવોમાં રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા રસી બનાવી શકાય છે?

વિધાન-$I$: હાલમાં વિશ્વભરમાં માનવ ઉપયોગ માટે $30$ રીકોમ્બિનન્ટ થેરાપ્યુટિક્સને મંજૂરી આપવામાં આવી છે.
વિધાન-$II$: રીકોમ્બિનન્ટ થેરાપ્યુટિક્સ અનિચ્છનીય રોગપ્રતિકારક પ્રતિભાવો પેદા કરતા નથી,જે સામાન્ય રીતે બિન-માનવ સ્ત્રોતોમાંથી અલગ કરાયેલ સમાન ઉત્પાદનોના કિસ્સામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

માનવ ઇન્સ્યુલિનના વ્યાપારી ઉત્પાદન માટે કયા જનીન પરિવર્તિત સજીવનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo