એક દર્દીમાં (જેમાં $ADA$ જનીનનો અભાવ છે.) કાર્યાત્મક એડેનોસિન ડિમિનેઝને પ્રસારીત કરવામાં આવે તો લોહીની કોષિકાઓ કઈ માનવામાં આવે છે?
જનીન ઉપચાર
ઉત્સુચક ફેરબદલ પદ્ધતિ
$(a)$ અને $(b)$ બંને
આનુવાંશિક ઇજનેરી
કેલસ મેળવવા માટે કયાં વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે ?
અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા સમજાવો.
આનુવાંશિક ઇજનેરીનાં ક્યાં તબક્કામાં પ્રોબનો ઉપયોગ થાય છે?
"સોનેરી ચોખા"ની જાત શાના વડે સમૃદ્ધ (ભરપૂર) છે?
સૂક્ષ્મ$-$પ્રવર્ધન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.