એક દર્દીમાં (જેમાં $ADA$ જનીનનો અભાવ છે.) કાર્યાત્મક એડેનોસિન ડિમિનેઝને પ્રસારીત કરવામાં આવે તો લોહીની કોષિકાઓ કઈ માનવામાં આવે છે?

  • A

    જનીન ઉપચાર

  • B

    ઉત્સુચક ફેરબદલ પદ્ધતિ

  • C

    $(a)$ અને $(b)$ બંને

  • D

    આનુવાંશિક ઇજનેરી

Similar Questions

કેલસ મેળવવા માટે કયાં વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે ?

અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા સમજાવો. 

આનુવાંશિક ઇજનેરીનાં ક્યાં તબક્કામાં પ્રોબનો ઉપયોગ થાય છે?

"સોનેરી ચોખા"ની જાત શાના વડે સમૃદ્ધ (ભરપૂર) છે?

સૂક્ષ્મ$-$પ્રવર્ધન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.