એક દર્દીમાં (જેમાં $ADA$ જનીનનો અભાવ છે.) કાર્યાત્મક એડેનોસિન ડિમિનેઝને પ્રસારીત કરવામાં આવે તો લોહીની કોષિકાઓ કઈ માનવામાં આવે છે?
જનીન ઉપચાર
ઉત્સુચક ફેરબદલ પદ્ધતિ
$(a)$ અને $(b)$ બંને
આનુવાંશિક ઇજનેરી
પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?
ક્યાં ભારતીય છોડને પેટન્ટ કરવા માટે પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા તેમનાં વ્યવસાયીક હેતુ માટે પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં?
જ્યારે $DNA$નું પ્રત્યાંકન થાય છે ત્યારે $mRNA$ મોટે ભાગે એક શૃંખલાયુકત હોય છે. પરંતુ ક્યારેક $RNA$ નું નિર્માણ થાય છે તે $mRNA$ ને પૂરક હોય છે તેને ...... કહે છે અને તેનું કાર્ય ...... છે.
જો પ્રોબનો ન્યુકિલઓટાઈડ કમ $3' - ATCAGC - 5'$ હોય તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે ?
રીકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે?