પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે,અને આ દરેક ખૂણા પ્રિઝમના ખૂણાના $\left(\frac{3}{4}\right)$ ભાગના છે. વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $35$
  • B
    $40$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

કોઈપણ દ્રવ્ય માટે જાંબલી અને લાલ રંગના પ્રકાશના વક્રીભવનાંક અનુક્રમે $1.66$ અને $1.64$ છે. જો આ દ્રવ્યમાંથી બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o$ હોય,તો કોણીય વિભાજન (angular dispersion) ......$^o$ થશે.

$60^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેનું લઘુત્તમ વિચલન કોણ $30^{\circ}$ છે. પ્રવાહી માધ્યમની સાપેક્ષે કાચનો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

પ્રિઝમની વક્રીભવન સપાટી પર પ્રકાશના કિરણ માટે આપાતકોણ $45^o$ છે. પ્રિઝમનો કોણ $60^o$ છે. જો કિરણ પ્રિઝમમાંથી લઘુત્તમ વિચલન અનુભવે,તો લઘુત્તમ વિચલન કોણ અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલો હશે?

એક પ્રિઝમનો ખૂણો $A$ છે અને તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર '$2A$' ના આપાતકોણે પડતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા પછી તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રિઝમકોણ $60^{\circ}$ છે. લઘુત્તમ વિચલન અનુભવવા માટે કિરણ કેટલા અંશના ખૂણે આપાત થવું જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo