$R=500 \ \Omega$ અવરોધ ધરાવતો શ્રેણી $LCR$ પરિપથ $250 \ V$ ના a.c. ઉદગમ સાથે જોડાયેલ છે. જ્યારે માત્ર કેપેસીટન્સ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $60^{\circ}$ પાછળ રહે છે. જ્યારે માત્ર ઇન્ડક્ટન્સ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $60^{\circ}$ આગળ રહે છે. પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હશે?

  • A
    $\frac{500}{\sqrt{3}} \ \Omega$
  • B
    $500 \sqrt{3} \ \Omega$
  • C
    $250 \ \Omega$
  • D
    $500 \ \Omega$

Explore More

Similar Questions

આકૃતિ $(a)$ અને $(b)$ માં બે સર્કિટ દર્શાવેલ છે. $....\,rad/s$ ની આવૃત્તિએ,બંને સર્કિટમાં એક ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર સમાન હશે.

એક $L-C-R$ શ્રેણી પરિપથને ઓલ્ટરનેટિંગ કરંટ $(AC)$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. અનુનાદ (resonance) સમયે,લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથમાંથી વહેતા પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક શ્રેણી $LCR$ સર્કિટમાં,$300 \ \Omega$ નો અવરોધ,$25 \ \text{nF}$ નું કેપેસિટર અને $100 \ \text{mH}$ નું ઇન્ડક્ટર વાપરવામાં આવે છે. સર્કિટમાં મહત્તમ પ્રવાહ માટે,$ac$ સ્ત્રોતની કોણીય આવૃત્તિ $. . . . \times 10^4 \ \text{rad s}^{-1}$ છે.

$2\,\mu\text{H}$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને અવરોધ,વેરિયેબલ કેપેસિટર અને $7\,\text{kHz}$ આવૃત્તિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જે કેપેસિટન્સના મૂલ્ય માટે સર્કિટમાં મહત્તમ પ્રવાહ વહે છે તે $\frac{1}{x}\text{ F}$ છે,જ્યાં $x$ નું મૂલ્ય $.........$ છે. ($\pi = \frac{22}{7}$ લો)

એક અવરોધ $R$,ઇન્ડક્ટર $L$ અને કેપેસિટર $C$ ને $n$ આવૃત્તિ ધરાવતા ઓસિલેટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો અનુનાદ આવૃત્તિ $n_r$ હોય,તો પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ ક્યારે રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo