પાત્ર-$1$ માં $w_1 \ g$ પાણીમાં ઓગળેલ $w_2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $X$ છે. પાત્ર-$2$ માં $w_1 \ g$ પાણીમાં ઓગળેલ $w_2 \ g$ અન્ય અબાષ્પશીલ દ્રાવ્ય $Y$ છે. બંને પાત્રો સમાન તાપમાન અને દબાણે છે. $X$ નું મોલર દળ $Y$ ના મોલર દળના $80 \%$ છે. $X$ માટે વોન્ટ હોફ અવયવ $Y$ કરતા $1.2$ ગણો છે. પાત્ર-$1$ માં દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન એ પાત્ર-$2$ ના દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયનના . . . . . . $\%$ છે.

  • A
    $150$
  • B
    $140$
  • C
    $130$
  • D
    $120$

Explore More

Similar Questions

ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને દ્રાવ્યના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે? ($W_1$ અને $W_2$ અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યનું વજન છે)

$1 \ litre$ પાણીમાં $1 \ mol$ $NaCl$ ઉમેરવાથી પાણીનું ઉત્કલનબિંદુ વધે છે,જ્યારે $1 \ litre$ પાણીમાં $1 \ mol$ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવાથી તેનું ઉત્કલનબિંદુ ઘટે છે,તે સમજાવો.

$160 \ g$ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યનું પ્રમાણ ગણો જે $85^{\circ}C$ પર ઉકળે છે. દ્રાવ્યનું મોલર દળ $120 \ g \ mol^{-1}$ છે. $(K_{b} = 2.7^{\circ}C \ kg \ mol^{-1}$ અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $= 76^{\circ}C)$ ($g$ માં)

$3 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200 \ mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનું ઉત્કલનબિંદુ $100.52 \ ^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6 \ K \ kg \ mol^{-1}$ હોય, તો દ્રાવ્યનું આણ્વિય દળ ......... $g \ mol^{-1}$ થશે.

બેન્ઝિનમાં બનાવેલા દ્રાવ્યના $500 \ g, 0.1 \ m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51 \ K$ છે. જો આ જ દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $1000 \ g, 0.1 \ m$ દ્રાવણને ઉપરના દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $K$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo