ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$  જૈવાવરણ આરક્ષિત વિસ્તારો $(I)$  $14$
$(Q)$  રાષ્ટ્રીય ઉદ્યાનો $(II)$  $448$
$(R)$  વન્યજીવન અભયારણ્યો $(III)$  $90$

  • A

    $( P - I ),( Q - III ),( R - II )$

  • B

    $( P - I ),( Q - II ),( R - III )$

  • C

    $( P - III ),( Q - II ),( R - I )$

  • D

    $( P - III ),( Q - I ),( R - II )$

Similar Questions

પ્રાણીઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાન કયા અભિગમનાં ભાગ છે?

વૈશ્વિક સ્તરે વનસ્પતિની કેટલી જાતીઓનો ઉપયોગ પરંપરાગત - ઔષધી તરીકે સ્થાનીક લોકો દ્વારા કરાય છે?

લુપ્ત થતી જાતિઓનાં જન્યુઓને સજીવ અને ફળદ્રુપ અવસ્થામાં લાંબા સમય સુધી સંગ્રહી શકાય

જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો.

સજીવોનો સમુહ જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વિશિષ્ટ સમયે રહે છે તેને $.....$ રહે છે.