આ વૈજ્ઞાનિક નિવસનતંત્રની સેવાઓ આંકવાનો પ્રયત્ન કર્યો છે.
રોબર્ટ કોન્સ્ટાન્ઝા
એડવર્ડ વિલ્સન
પોલ એહરલિક
એ.જી. ટેન્સ્લી
નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?
બે વર્ષની અંદાજીત નિવસનતંત્રીય સેવાઓની કિંમત સંશોધકો દ્વારા કેટલી આંકવામાં આવી છે?
વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?
નીચેના પૈકી ક્યું નિવસનતંત્રનું કાર્યકારી પાસુ છે?