ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.
જ્યારે તે ધાતુઓ સાથે સંયોજનો બનાવે
જ્યારે તેનું હાડકા અને દાંતમાં સંસ્થાપન થાય છે.
જ્યારે સજીવોના શરીરમાંથી ઉત્સર્જન થાય અને વિઘટન થાય.
બંને $(a) \;\&\; (b)$
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.
કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?
વિવિધ નિવસનતંત્રીય સેવાઓ જણાવો.
વનસ્પતિઓ $............ \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે.
$.........$ ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે.