ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.

  • A

    જ્યારે તે ધાતુઓ સાથે સંયોજનો બનાવે

  • B

    જ્યારે તેનું હાડકા અને દાંતમાં સંસ્થાપન થાય છે.

  • C

    જ્યારે સજીવોના શરીરમાંથી ઉત્સર્જન થાય અને વિઘટન થાય.

  • D

    બંને $(a) \;\&\; (b)$

Similar Questions

આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?

$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.

$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.

$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.

$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.

કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?

વિવિધ નિવસનતંત્રીય સેવાઓ જણાવો. 

વનસ્પતિઓ $............ \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે.

$.........$ ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે.