પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
આહાર શૃંખલા
આહાર જાળ
નિવસનતંત્ર
જૈવિક અને અજૈવિક પરીબળોનું સંગઠન
આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.
નિવસનતંત્રની નીચેની કઈ લાક્ષણીકતા કુદરતી રીતે માનવ સમાજને પ્રાપ્ત થાય છે?
તળાવનો સમાવેશ કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં દર્શાવી શકાય.
પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?