નીચેનામાંથી કયાં સ્તરે ઊર્જા સૌથી ઓછી હોય છે ?

217751-q

  • A

    $P$

  • B

    $Q$

  • C

    $R$

  • D

    $S$

Similar Questions

આહાર શૃંખલાને લગતું નીચેનામાંથી કયુ વિધાન ધ્યાનમાં લેવાય છે.

(1) વિસ્તારમાંથી $80\% $ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં વૃધ્ધિ થાય છે

.(2) મોટા ભાગનાં માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.

(3) ઉર્જા ગુમાવવાને કારણે આહાર શૃંખલાની લંબાઈ $3-4 $ પોષક સ્તરે સામાન્ય રીતે પૂરતી હોય છે.

(4) $2$ થી $8$ પોષક સ્તરે આહાર શૃંખલાની લંબાઈ અલગ હોઈ શકે છે.

પોષક સ્તર ...........દ્વારા બને છે.

આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.

યોગ્ય જોડકા જણાવો.

કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.