$N _{ t }= N _0 e ^{ rt }$ કોનું સૂત્ર છે ?
ચરઘાતાંકીય વૃદ્વિ
સંભાવ્ય વૃદ્વિ
વિર્હુસ્ટ-પર્લ વૃદ્વિ
$B$ અને $C$ બંને
મનુષ્ય સહિત સસ્તન પ્રાણીઓમાં વૃદ્ધત્વનું કારણઃ-
નીચે આપેલી વ્યાખ્યા આપો.
$(1)$ અંતઃસ્થળાંતરણ
$(2)$ બર્હિસ્થળાંતર
$(3)$ મૃત્યુદર
એસીમોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારે
શૂન્ય વૃદ્ધિ તબક્કો એટલે શું?
સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો કોની સાપેક્ષમાં વિકસિત થયા છે ?