નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?
એઝેટોબેક્ટર
એસ્પરજીલસ
ગ્લોમસ
ટ્રાઇકોડર્મા
વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?