પેશી સંવર્ધનમાં કેલસનાં નિર્માણ માટેના પોષક માઘ્યમમાં કયો ઘટક ઉમેરવાની જરૂર નથી ?
સુક્રોઝ તેમજ અકાર્બનિક ક્ષારો
એબ્સિસિક એસિડ
વિટામિન્સ અને એમિનોએસિડ
ઓક્ઝિન અને સાયટોકાઈનિન
સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ.
તાજેતરનાં અંદાજ મુજબ માત્ર ભારતમાં અંદાજે બાસ્મતીની કેટલી જાતો ઉગાડવામાં આવે છે ?
અગર-અગર જેલનો ઉપયોગ
ઈસ્યુલિનની રચનામાં કેટલા એમિનો એસિડ હોય છે ?
વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ