ધૂમ્રપાન દ્વારા થતા રોગો છે.
$I -$ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સર, $II -$ બ્રોન્કાઈટિસ
$III -$ એમ્ફિસેમા, $IV -$ કોરોનરી સંબંધી હદયનો રોગ,
$V$ - જઠરમાં ચાંદા પડવા
$I, II, IV, V$
$I, II, IV$
$IV, II$
$I, II, III, IV, V$
આપેલ ઔષધ ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઈનના વહનમાં ખલેલ પહોચાડે છે.
રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?
આપેલ રાસાયણીક બંધારણ .......... નું છે?
યુવાનીમાં વ્યસનની પરિસ્થિતિમાં કોણે કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ ?
તણાવ શામક અને હૃદપરીવહનને અસર કરતા ઘટકોને અનુક્રમે ઓળખો.