ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.
$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ
$I, II$
$I, III$
$II, III$
$I, IV$
એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની $69$ પેઢીઓને અંધારામાં રાખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?
નૈસર્ગીક પસંદગી સીદ્ધાંત તેના દ્વારા રજુ થયો.
નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?
અનુકૂલનો શા માટે હોય છે ?
ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-