ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.

$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત

$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ

  • A

    $I, II$

  • B

    $I, III$

  • C

    $II, III$

  • D

    $I, IV$

Similar Questions

એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની $69$  પેઢીઓને અંધારામાં રાખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?

નૈસર્ગીક પસંદગી સીદ્ધાંત તેના દ્વારા રજુ થયો.

નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?

અનુકૂલનો શા માટે હોય છે ?

ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-