જનીન વિચલન શેમાં સંચાલિત હોય છે?
નાની અલગીકરણ પામેલ વસતિમાં
મોટી અલગીકરણ પામેલ વસતિમાં
ઝડપી પ્રજનન કરતી વસતિમાં
ધીમી પ્રજનન કરતી વસતિમાં
નીચેનામાંથી કયું આદિજીવના લક્ષણો વિશે અસત્ય છે. જે રીતે જીવની અજીવજનન પ્રમાણેની ઉત્પત્તિમાં કલ્પના કરાઈ હતી?
કઈ સ્થિતિમાં જનીનનું પ્રમાણ કોઈ પણ જાતિમાં સ્થાયી રહે છે?
માનવનો ઉદ્દવિકાસ શક્ય હતો કારણ કે આપણા એપ જેવા પૂર્વજોએ-
જો દ્વિકીય કોષ કોલ્ચીસીનથી ઉપચાર કરતાં તે બને છે.
ચાર્લ્સ ડાર્વિનની ભિન્નતા ..........