આપેલ વિધાન કોણે આપ્યું ?
"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."
મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ
મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંગ ફ્રેન્કલિન
ફ્રેડરિક મિશર
જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક
પુનરાવર્તન શૃંખલાઓ $DNA$ નાં ભાગો છે. જે જીનોમમાં ઘણી વખત પુનરાવર્તીત બેઝ ધરાવે છે. પરંતુ
$(a)$ તેઓ યુક્રોમેટીન સાથે સંકળાયેલ છે.
$(b)$ તેઓ હિટેરોક્રોમેટીન સાથે સંકળાયેલ છે.
$(c)$ તેઓ $DNA$ ની ચોક્કસતાના આધારે વ્યક્તિની ઓળખમાં મદદ કરે છે.
નીચેનામાંથી કયો ઉત્સેચક $RNA$ માંથી $DNA$ નાં સંશ્લેષણ માટે જવાબદાર છે?
ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?
કઈ પધ્ધતિ દ્વારા માહિતી નું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે ?
ઓકાઝાકી ટુકડા ……….. માં જોવા મળે છે.