આપેલ વિધાન કોણે આપ્યું ?

"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."

  • A

    મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ

  • B

    મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંગ ફ્રેન્કલિન

  • C

    ફ્રેડરિક મિશર

  • D

    જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક

Similar Questions

પુનરાવર્તન શૃંખલાઓ $DNA$ નાં ભાગો છે. જે જીનોમમાં ઘણી વખત પુનરાવર્તીત બેઝ ધરાવે છે. પરંતુ

$(a)$ તેઓ યુક્રોમેટીન સાથે સંકળાયેલ છે.

$(b)$ તેઓ હિટેરોક્રોમેટીન સાથે સંકળાયેલ છે.

$(c)$ તેઓ $DNA$ ની ચોક્કસતાના આધારે વ્યક્તિની ઓળખમાં મદદ કરે છે.

નીચેનામાંથી કયો ઉત્સેચક $RNA$ માંથી $DNA$ નાં સંશ્લેષણ માટે જવાબદાર છે?

ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?

કઈ પધ્ધતિ દ્વારા માહિતી નું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે ?

ઓકાઝાકી ટુકડા ……….. માં જોવા મળે છે.

  • [AIPMT 1996]