આ સજીવના લિંગ નિશ્ચયનમાં નર વિષમયુગ્મતા નથી.

  • A

    કીટક

  • B

    મધમાખી

  • C

    પક્ષીઓ

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

સમજન્યુક નર કોની લાક્ષણીકતા છે?

નર તીતીઘોડો અને પતંગિયામાં બે જોડ દૈહિક રંગસૂત્રો અને ..... છે.

મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.

લિંગ નિશ્ચયનના પ્રારંભિક સંકત માટેના શરૂઆતના પ્રયોગ ........ પર કરવામાં આવેલ હતા.

સાચા વિધાનને ઓળખો.