જનનકોષોમાં કેવા રંગસૂત્રો હોય છે ?

  • A

    ફકત લિંગી રંગસૂત્રો

  • B

    ફક્ત દૈહિક રંગસૂત્રો

  • C

    લિંગી રંગસૂત્રો અને દૈહિક રંગસૂત્રો

  • D

    એક પણ નહિ

Similar Questions

$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.

$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો. 

તીતીઘોડામાં નરમાં ........ અને .........  માદામાં રંગસૂત્રો હોય છે.

 તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા

મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.

પક્ષીઓમાં જોવા મળતા લિંગ નિશ્ચયનની માહિતી આપો.