તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા
એકકીય પ્રક્રિયા | દ્વિકીય પ્રક્રિયા |
$(1)$ માદામાં જન્યુઓ એકકીય અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે. | $(1)$ નરમાં જન્યુઓ દ્વિકીય સમભાજન દ્વારા ઉત્પન્ન થાય છે. |
$(2)$ અર્ધીકરણને અંતે અંડકોષ એકકીય બને છે. | $(2)$ નર વડે બનતાં શુક્રકોષો દ્વિકીય રહે છે. |
$(3)$ જો એકકીય અંડકોષનું ફલન ના થાય તો તે નરમાં ફેરવાય છે. | $(3)$ તેના દ્વારા કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ પ્રસ્થાપિત કરાયો છે. |
$(4)$ નરમાં $16$ રંગસૂત્રો હોય છે, તેને ડ્રોન કહે છે. | $(4)$ માદામાં $32$ રંગસૂત્રો હોય છે. |
આપેલ આકૃતિમાં $B$ વડે નિર્દેશીત ભાગ કઈ ક્રિયાથી તૈયાર થશે?
એક કુટુંબ પાંચ છોકરી અને એકપણ છોકરો ધરાવતું નથી, તો છઠ્ઠા બાળકમાં છોકરાની થવાની શક્યતા કેટલી છે?
તિતિધોડામાં કયા પ્રકારનું લિંગી નિશ્ચયન જોવા મળે છે?
કટુંબ $9$ પુત્રીઓ ધરાવે છે. $10$ મા જન્મમાં પુત્રની શક્યતા.....
સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.