તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
એકકીય પ્રક્રિયા દ્વિકીય પ્રક્રિયા
$(1)$ માદામાં જન્યુઓ એકકીય અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે. $(1)$ નરમાં જન્યુઓ દ્વિકીય સમભાજન દ્વારા ઉત્પન્ન  થાય છે.
$(2)$ અર્ધીકરણને અંતે અંડકોષ એકકીય બને છે. $(2)$ નર વડે બનતાં શુક્રકોષો દ્વિકીય રહે છે.
$(3)$ જો એકકીય અંડકોષનું ફલન ના થાય તો તે નરમાં ફેરવાય છે. $(3)$ તેના દ્વારા કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ પ્રસ્થાપિત કરાયો છે.
$(4)$ નરમાં $16$ રંગસૂત્રો હોય છે, તેને ડ્રોન કહે છે. $(4)$ માદામાં $32$ રંગસૂત્રો હોય છે.

Similar Questions

લિંગ નિશ્ચયનના પ્રારંભિક સંકત માટેના શરૂઆતના પ્રયોગ ........ પર કરવામાં આવેલ હતા.

$XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું ?

એક દંપતીના ત્રણ બાળકોમાં ત્રણ પુત્રી હોવાની સંભાવના કેટલી?

કિટકોમાં ક્યા પ્રકારે લીંગ નિશ્ચયનની ક્રિયાવિધિ જોવા મળે છે?

ખોટી જોડ પસંદ કરો.