...... ઉત્સેચકની ખામી સર્જાતા ફિનાઈલ કિટોન્યુરિયા રોગ થાય છે.
ટ્રાયરોસીનેઝ
ફિનાઈલ એલેનિન હાઈડ્રોકસાઈલેઝ
હેકઝોકાયનેઝ
આલ્ડોલેઝ
ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
સિકલ સેલ એનીમિયામાં -
રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?