.......... આનુવંશિક્તાનો એકમ છે.
$DNA$
કોષકેન્દ્ર
જનીન
રંગસૂત્ર
મેન્ડલની સફળતાનું કારણ તેના વટાણાનાં છોડની પ્રયોગ માટેની પસંદગી હતી.
મેન્ડલના મતાનુસાર નીચેનામાંથી કયું લક્ષણ એ પ્રચ્છનતા દર્શાવે છે?
મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ નીચેના પૈકી કયું લક્ષણ બગીચાના વટાણામાં પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે?
મેન્ડલે પસંદ કરેલા વટાણાનાં લક્ષણોમાંથી કયું લક્ષણ પ્રચ્છન્ન અભીવ્યકિત દર્શાવે છે?
આનુવંશિકતા એટલે .........