.......... આનુવંશિક્તાનો એકમ છે.
$DNA$
કોષકેન્દ્ર
જનીન
રંગસૂત્ર
મેન્ડેલે નીચેનામાંથી ક્યાં છોડ પર પ્રયોગ કર્યા હતા ?
.....નાં કારણે મેન્ડલે વટાણાની વનસ્પતિને તેમનાં પ્રયોગ માટે પસંદ કરી.
આપેલામાંથી કયું વટાણાનું પ્રભાવી લક્ષણ છે.
નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?
મેન્ડલના મતાનુસાર નીચેનામાંથી કયું લક્ષણ એ પ્રચ્છનતા દર્શાવે છે?