પ્રભાવી સમજાત છે કે વિષમજાત તેનાં નિશ્ચયન માટે કરાતું સંકરણ ...... છે.
વિરુદ્ધ
પ્રતીત (પશ્વ)
કસોટી સંકરણ
એક સંકરણ
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........
અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?
વિશ્લેષણનો નિયમ કઈ બાબત રજુ કરે છે?
કસોટી સંકરણમાં શું સંકળાયેલ છે?