પ્રભાવી સમજાત છે કે વિષમજાત તેનાં નિશ્ચયન માટે કરાતું સંકરણ ...... છે.

  • A

    વિરુદ્ધ

  • B

    પ્રતીત (પશ્વ)

  • C

    કસોટી સંકરણ

  • D

    એક સંકરણ

Similar Questions

નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.

કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........

અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?

વિશ્લેષણનો નિયમ કઈ બાબત રજુ કરે છે?

કસોટી સંકરણમાં શું સંકળાયેલ છે?

  • [AIPMT 2006]