પ્રભાવી સમજાત છે કે વિષમજાત તેનાં નિશ્ચયન માટે કરાતું સંકરણ ...... છે.

  • A

    વિરુદ્ધ

  • B

    પ્રતીત (પશ્વ)

  • C

    કસોટી સંકરણ

  • D

    એક સંકરણ

Similar Questions

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.

મેન્ડેલના વિશ્લેષણનો નિયમ ..... દરમિયાન કારકોના વિભાજન પર આધાર રાખે છે.

નીચેનામાંથી શું મેન્ડેલનાં પ્રભૂતાનાં નિયમ મુજબ ન સમજાવી શકાય ?

જો એક સંકરણ ના પ્રયોગમાં જે તમને $3:1$ પ્રમાણ પ્રાપ્ત થાય તો એ શું સૂચીત કરે છે?

જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોની જોડનાં સંકેતો ધરાવે છે તેઓને ............. કહે છે.