એક જોડના જીનોટાઇપ અથવા ફીનોટાઈપના બે સંકરણ જેમાં જન્યુઓનો સ્રોત એક સંકરણમાં ઊલટી જાય છે તેને શું કહે છે?
ક્રિસંકરણ
પ્રતિવર્તી સંકરણ
કસોટી સંકરણ
અરસપરસ સંકરણ
આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુન:સંશોધન કોણે કર્યુ ?
જે વ્યક્તિ નર અને માદા બંનેનાં જાતીય લક્ષણો તેના શરીરમાં દર્શાવે છે તેને શું કહે છે ?
ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....
મેન્ડેલનાં મત પ્રમાણે જનીનોનું વૈકિલ્પક સ્વરૂપ ......... છે.
નરમાં ટાલીયપણું એ..... છે.