જનીન કે જે વિષમ (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ..... તરીકે જાણીતું છે.
એલીલ
નોન એલીલ
સ્યુડોએલીલ
આઈસોએલીલ
દેહનાં લક્ષણો ..... થી નિહાળી શકાય છે.
કસોટી સંકરણમાં શું સંકળાયેલ છે?
સમાન લક્ષણને દર્શાવતા વિવિધ પ્રકારનાં જનીનોને .... કહે છે.
જો એક ઊંચા અને નીચા વટાણાનાં છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે તો, સંકરણ ના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થતા છોડ ઊંચા હતા તો નવી સંતીત નું જનીન સ્વરૂપ આપેલામાંથી કયું હશે?
મેન્ડલનાં વિશ્લેષણનાં નિયમ મુજબ $F_2$ પેઢીનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ................. હશે.