ભારતમાં દંપતિને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે પરંતુ ખામી ........ માં હોય છે.

  • A

    ફકત સ્ત્રી

  • B

    ફકત પુરુષ

  • C

    સ્ત્રી કે પુરુષ

  • D

    ડોક્ટર

Similar Questions

દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ છે.

પૂર્ણફલીતાંડ (બ્લાસ્ટોમર) સુધીનાં ગર્ભને કઈ પધ્ધતિમાં અંડવાહિનીમાં માતા કે સરોગેટ માતામાં દાખલ કરાય છે.

$ICSI$ ( Intra Cytoplamic Sperm Injection) માં શું કરાય છે.?

પુરુષસાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાના કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય છે. આ સમસ્યા .......... પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે.

નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?