અફળદ્રુપતા માટેના કારણો છે.

  • A

    શારીરિક કે મનોવૈજ્ઞાનિક

  • B

    પ્રતિરક્ષાસંબંધી

  • C

    જન્મજાત રોગો કે દવાઓ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે?

  • [AIPMT 2012]

અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?

અફળદ્રુપતા કે વંધ્યતા માટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો. 

સરોગેટ માતા

તફાવત આપો : $\rm {ZIFT}$ પદ્ધતિ અને $\rm {GIFT}$ પદ્ધતિ.