એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.
હદયના રોગના નિદાન
ભ્રૂણમાં રહેલ જનીનિક અનિયમિતતાઓના નિદાન
કેન્સરના નિદાન
ઉ૫રના બધા જ
$CDRI$ નું પુરૂ નામ જણાવો.
“કુટુંબ નિયોજન’ નો પ્રારંભ કયારે થયો?
$1951$માં સૌપ્રથમ ભારત દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ થયો, જે હાલમાં કયાં નામથી સુધારણા કાર્યક્રમ ચલાવે છે.
લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.
નીચેનામાંથી શેની પરખ વિકાસ પામતા ભ્રૂણમાં એમ્નિઓસેન્ટસીસ (ગર્ભની કસોટી દ્વારા) પરખ થઈ શકે નહીં?