આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલ હોય છે.
ઘઉં અને ચોખા
બાજરો અને જવ
ઓરોબેન્કી અને સ્ટ્રાઈગા
આંબો અને મકાઈ
પરિભ્રૂણપોષ એ........છે.
નીચેનામાંથી કયું ખોટું/કુળ છે?
ઘણા વર્ષો જુના ખજુરીના બીજ કયાંથી મળી આવ્યા?
જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
કઈ વનસ્પતિના દરેક ફળમાં હજારો નાના બીજ હોય છે?