નાળિયેરમાં ખાવાલાયક ભાગ ક્યો છે ?

  • A

    ભ્રૂણ

  • B

    બાહ્યફલાવરણ

  • C

    મધ્યફલાવરણ

  • D

    ભ્રૂણપોષ

Similar Questions

નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?

એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?

તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?

  • [NEET 2015]

આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?

  • [AIPMT 1996]

ફલન પામેલ અંડકોષમાં ત્રિકોષીય પેશી કઈ છે ? તેની ત્રીકોષીય રચના કેવી રીતે ઉત્પન્ન થાય છે ?