નાળિયેરમાં ખાવાલાયક ભાગ ક્યો છે ?
ભ્રૂણ
બાહ્યફલાવરણ
મધ્યફલાવરણ
ભ્રૂણપોષ
નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?
એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?
તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?
ફલન પામેલ અંડકોષમાં ત્રિકોષીય પેશી કઈ છે ? તેની ત્રીકોષીય રચના કેવી રીતે ઉત્પન્ન થાય છે ?