નીચેનામાંથી શેનું નિર્માણ $PEN$ માં વારંવાર વિભાજન થવાથી થાય છે?

  • A

    શેરડીનો રસ

  • B

    નારીયેળ પાણી

  • C

    કેરીનો રસ

  • D

    પામનો રસ

Similar Questions

તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?

  • [NEET 2015]

ભ્રૂણપોષપેશીનો પ્રથમ કોષ છે.

ભ્રૂણપોષ કોષકેન્દ્ર ...... નાં સંયોજનથી નિર્માણ પામે છે.

આવૃત્ત બીજધારી વનસ્પતિમાં પ્રાથમિક ભ્રુણપોષ કોષકેન્દ્રની પ્લોઈડી કેવી છે ?

જો આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ માં રંગસૂત્રોની સંખ્યા $30$  હોય, તો પ્રદેહમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?