નીચેનામાંથી શેનું નિર્માણ $PEN$ માં વારંવાર વિભાજન થવાથી થાય છે?
શેરડીનો રસ
નારીયેળ પાણી
કેરીનો રસ
પામનો રસ
તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
ભ્રૂણપોષપેશીનો પ્રથમ કોષ છે.
ભ્રૂણપોષ કોષકેન્દ્ર ...... નાં સંયોજનથી નિર્માણ પામે છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિમાં પ્રાથમિક ભ્રુણપોષ કોષકેન્દ્રની પ્લોઈડી કેવી છે ?
જો આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ માં રંગસૂત્રોની સંખ્યા $30$ હોય, તો પ્રદેહમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?