એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    યુગ્મનજ વિપરિત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા પૂરી પારે છે.

  • B

    બીજાણુજનક અવસ્થા યુગ્મનજ પુરતી મર્યાદિત હોય છે.

  • C

    યુગ્મનજનું અર્ધીકરણ થતાં બનેલ એકકીય બીજાણુઓ એકકીય લીલનું સર્જ કરે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?

જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?

મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?

સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?

ઈસ્ટ્રસ ચક્ર તેમાં જોવા મળે