લિંગી પ્રજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
એક અथવા બે વિરુદ્ધ જાતિના વ્યકિતિગત સજીોવો નર અને માદાજન્યુઓનું નિર્માણ કરે છે.
આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે, યુગ્મનજમાંથી નવો સજીવ બને છે.
આ પ્રક્રિયા ટૂંકી, સરળ અને ઝડપી પ્રક્રિયા છે.
લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)
- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.
- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.
- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.
- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્ય અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ દેહમાં જોવા મળે છે?
$I -$ ફૂગ, $II -$ વિહગ, $III -$ લીલ, $IV -$ દ્વિંઅંગી, $V -$ ત્રિઅંગી,
$VI -$ અનાવૃત્ત બીજઘારી, $VII -$ આવૃત્ત બીજધારી, $VIII -$ માછલી
$IX -$ ઉભયજીવી, $X -$ સરિસૃપ, $XI -$ સસ્તન
- અંતઃફલન અને બાહ્યફલન કરતાં સજીવોને અલગ તારવો.