અલિંગી પ્રજનનનું મહત્ત્વ શું છે ?
ભિન્નતા પ્રેરે
ભિન્નતા જાળવી રાખે
વિકૃતિ પ્રેરે
એક પણ નહિં
નિચેનામાંથી ખોટું શું છે?
આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?
નીચેની આકૃતિ ઓળખો.
નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?